દિવ્યા દત્તાને પણ લગ્ન કરવાની ઈચ્છા નથી

દિવ્યા દત્તાને પણ લગ્ન કરવાની ઈચ્છા નથી

દિવ્યા દત્તાને પણ લગ્ન કરવાની ઈચ્છા નથી

Blog Article

બોલીવૂડમાં કેટલાક લોકો લગ્ન વિશે જુદા જુદા મંતવ્યો ધરાવે છે. હવે દિવ્યા દત્તાને પણ સલમાન ખાન અને સુષ્મિતા સેનની જેમ લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. દિવ્યા માને છે કે, લગ્ન કરવાના બદલે યોગ્ય સાથીદાર મળે તે વધારે જરૂરી છે. સારો જીવનસાથી મળે અને લગ્ન કરી લીધા હોય તો ઠીક છે, પરંતુ તેવું ન થાય તો પણ જીવન સારી રીતે જ ચાલી રહ્યું છે. લગ્નજીવનમાં તણાવ અને નિષ્ફળતાનો ભોગ બનવાના બદલે પોતાની જાત પર જ ધ્યાન આપવાનુ દિવ્યાને પસંદ છે.


 

 

Report this page